Bhatiya care point
shair your felling aaspaas ki jankari sajha kare
08/27/2021
હુ છુ બસ એજ યાદ રાખો બાકી કોણ કોની ચિંતા કરે છે.
08/22/2021
સફળતા માટે કયારેક ધીરજ ધરવી પડતી હોય છે વહેતો સમય પણ કયારેક તેની સાથે સફળતા લઇને આવતો હોય છે....
સમજાવવાના તેને હોય જે આપણ ને સમજતા હોય બાકી બધી સમય બગાડવાની વાતો છે. દનિયામા. જીંદગી જીવવા આવયા છે ચિંતા કરવા નહિ.. જીવવા માટેના લાખો બહાના મળી જશે...સફળ માણસને કોઇ બહાનાની જરુર પડતી નથી......
08/21/2021
દુનિયાને સફળતાથી મતલબ છે .માણસો થી નહિ.
08/20/2021
જીંદગી ભરપુર રીતે જીવો જોજો કશુ બાકી રહીના જાય..
જીવનમાં સફળતા તેને મળે છે જેનામાં સફળ થવાનુ ઝનુન હોય આ ઝનુન નિષફળતા માં થી આવતુ હોય છે. નિરાશ થવાથી ધણુ બધુ ગુમાવવાનુ આવે છે આશાવાદી રહેવામાં કશુ ગુમાવવાનુ હોતુ નથી. શકય છે કદાચ ગમાવેલુ પણ પાછુ મળે.....
કેટલાકના ના હોવાથી કંઇ ફકૅ પડતો નથી. કેટલાકના હોવાથી કંઇ ફકૅ પડતો નથી. હા.. એવા લોકોથી જરુર ફકૅ પડે જે આપણ ને સમજતા હોય,આપણા રુદયની નજીક હોય ,જેમની યાદ આંખ ભીની કરી જતી હોય એ વાતો એકાદ બે જ હોય બાકી તો જીવનમાં હજારો લોકો ભટકાઇ જતા હોય છે ..હા સફળ માણસ પાસે ના હોય તો જરુર ફકૅ પડે છે.જીવનમાં સફળતા મેળવવા માટે સફળ માણસની નજીક રહેવુ જરુરી બને છે.
માણસની મુળ ઓળખ તેની વૈચારીકતા હોય છે. માણસ વૈચારીક રીતે સારો કે ખરાબ હોઇ શકે છે. બાકી માણસ મુળ રીતે તો લાગણીઓથી ભરેલો જ હોચ છે જયારે તેની લાગણી ઉપર ધાત થાય તો તેની અસર તેના વતૅન વાણી પર પડતી હોય છે. મોટે ભાગે આપણે પણ આપણી વૈચારીક શકિત મુજબ જ નકકી કરતા હોય છ કે કોણ સારુ છેકે કોણ ખરાબ .....કયારેક આપણે તેમાં ખોટા પણ હોઇ શકીએ છીએ.,.
08/04/2021
Marketing platform by manoj bhatiya
08/04/2021
સવારમાં જાગી ઊગતા સુરજ ને નિહાળુ છુ. ને લાગે છે નવીનતમ સવાર સાથે કંઇક નવુ સારુ અને સુંદર બનશે.
08/03/2021
અફાટ આકાશમાં બસ ઉડવાનુ હેોય
Click here to claim your Sponsored Listing.