Shashwat Ayurved
Here At "Shashwat Ayurved" we cure all kind of diseases with authentic ayurvedik medicine...
We off
આયુર્વેદ -પંચકર્મની સારવાર દ્વારા શુક્રાણુની ખામીમાં પરીણામ..
...
*શુક્રાણુ ની કમી માં વિરેચન ના 4 મુખ્ય ફાયદા*
*1. `પિત્ત શુદ્ધિ + લીવર ડિટોક્સ`* 🔥
`પિત્ત` વધવાથી `શુક્ર ધાતુ` સૌથી પહેલા દૂષિત થાય.
`વિરેચનથી લીવર + પિત્તાશય` સાફ થાય → `હોર્મોન FSH, LH, Testosterone` બેલેન્સ થાય → `S***m production` સુધરે
*2. `આમ પાચન + શોષણ સુધારે*
પેટ માં આમ/ટોક્સિન હોય તો રસ-રક્ત-શુક્રકોઈ ધાતુ પોષાતી નથી.
વિરેચન પછી `દવા + ખોરાક 100% શોષાય. એટલે વધારે અસર કરે
*3. ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછો કરે`*
`ટોક્સિનથી S***m DNA damage +Morphology ખરાબ થાય.
વિરેચન ફ્રી રેડિકલ` બહાર કાઢે → `Motility + Morphology` સારી થાય
*4. ગરમી ઓછી કરે- સારી રીતે શુક્રાણુ બને.
શાશ્વત સુવર્ણ પ્રાશન નો અનુભવ એક માતા દ્વારા...
braindevelopment bestsuvarnaprashaningujarat
Suvarnprashan is ready to boost immunity,development of mental and physical health..
સુવર્ણપ્રાશન મેધા (બુદ્ધિ), અગ્નિ અને બળ વધારવાવાળું છે. તે આયુષ્ય આપવાવાળું, કલ્યાણકારક, પુણ્યકારક, વૃષ્ય, વર્ણ્ય (શરીરના વર્ણને ઊજળો કરનાર) તથા ગ્રહબાધાને દૂર કરવાવાળુ છે. સુવર્ણપ્રાશનથી બાળક એક માસમાં મેધાયુક્ત બને છે તથા બાળકનું રોગોથી રક્ષણ થાય છે અને તે છ માસમાં શ્રુતધર (સાંભળેલી વાત ને યાદ રાખવાવાળું) બને છે. અર્થાત્ તેની સ્મરણશક્તિ ખૂબ જ વધે છે.
છ માસ સુધીનો પ્રયોગ :-
જો બાળકને સતત છ માસ સુધી “સુવર્ણપ્રાશન” સતત આપવામાં આવે તો તે શ્રુતધર બને છે એટલે કે સાંભળેલું તુરત જ યાદ રહી જાય એટલે કે યાદશક્તિ વધે છે. ” સુવર્ણપ્રાશન” સંસ્કારથી ૧૨ વર્ષ સુધીની ઉંમરના દરેક બાળકને આપી શકાય છે અને આ પ્રયોગ સતત છ માસ સુધી કરવામાં આવે તો ઉપર પ્રમાણેના ફાયદા થાય છે. આમ, “સુવર્ણપ્રાશન” પુષ્યનક્ષત્રમાં કરવાનું વિધાન ખુબ જ ફલપ્રદ છે.
સુવર્ણપ્રાશન ( આયુર્વેદીય રસીકરણ) થી બાળકને થતાં ફાયદા : -
૧. બાળકની રોગપ્રતિકાત ક્ષમતા વધે છે, જેથી બાળક માંદું જ નથી પ�
*બસ્તી ના ફાયદા* 🌿
આયુર્વેદ માં બસ્તી = અર્ધ ચિકિત્સા કહેવાય. `વૈદ્ય ચરક` મુજબ `50% રોગ બસ્તી થી જ મટે`.
*1. સામાન્ય ફાયદા* ✅
અંગ/તંત્ર ફાયદો**
વાત રોગ - `સંધિવા, કમર દુખાવો, સાયટિકા, લકવો` માં સૌથી બેસ્ટ. વાત ને તરત શાંત કરે.
પાચન -કબજિયાત, ગેસ, અપચો, IBS` મટાડે. આંતરડા સાફ કરે.
પ્રજનન તંત્ર -PCOD, વંધ્યત્વ, અનાર્તવ, ગર્ભાશય ની નબળાઈ` માં `યોનિ બસ્તી + ઉત્તર બસ્તી` અમૃત છે.
હાડકા + સાંધા -`ઓસ્ટીયોપોરોસિસ, ઘસારા` માં `અસ્થિ ને બળ આપે`
મગજ + નિદ્રા - `ટેન્શન, અનિદ્રા, માથાનો દુખાવો` મટાડે. વાત શાંત થાય એટલે ઊંઘ સારી આવે.
ત્વચા -`ખુજલી, સોરાયસિસ, ખીલ` માં રક્ત શુદ્ધ કરે.
*2. બસ્તી ના પ્રકાર પ્રમાણે ફાયદા* 💧
*A. નિરૂહ બસ્તી* - `ક્ષાર + ક્વાથ વાળી`
`મળ ને સાફ કરે, પેટ ફુગાવો, મેદ ઘટાડે, PCOD માં અંડાશય સાફ કરે`
*B. અનુવાસન બસ્તી* - `તેલ વાળી`
`શરીર માં સ્નિગ્ધતા લાવે, સાંધા માં લુબ્રિકેશન, વાત શાંત, પોષણ આપે`
*C. ઉત્તર બસ્તી* - `યોનિ/મૂત્રમાર્ગ દ્વારા`
`વંધ્યત્વ, PCOD, Endometriosis, આર્તવ અનિયમિતતા` માં સીધી ગર્ભા�
Part 1-બસ્તી ચિકિત્સાએ પંચકર્મનો એક ભાગ છે જેમાં તેલ અથવા ઉકાળાને ગુદા માર્ગે અથવા સ્ત્રીમાં ગર્ભાશયમાં તથા પુરુષમાં મૂત્ર માર્ગે ચઢાવવામાં આવે છે આ પ્રક્રિયા દ્વારા વાયુના દોષને લગતી 80 જાતની
(part 2 coming soon.)બીમારીઓ પર વિજય મળે છે.... શાશ્વત આયુર્વેદ
વર્ષો જૂની ગેસ, એસીડીટી જેવી પાચનની તકલીફોમાં આયુર્વેદ દ્વારા સારવાર નો અનુભવ.. શાશ્વત આયુર્વેદ
ગર્ભ ધારણ કરવામાં આવે ત્યારે ગર્ભમાં બનતું બાળક એ માતા પિતાના આચાર, વિચાર, આહાર, વર્તન, શરીરના દોષ તથા માનસિક દોષ બધી બાબતો પર આધાર રાખતું હોય છે જ્યારે ગર્ભ ધારણ કર્યા પહેલાં જ્યારે બીજ સુધી કરવામાં આવે તો શરીરના દોષો તથા માનસિક દોષો સમાવસ્થામાં આવે છે અને શારીરિક શુદ્ધિ થાય છે પછી જ્યારે ગર્ભ ધારણ કરવામાં આવે તો ઉત્તમ સંતાન પ્રાપ્તિ થવામાં મદદરૂપ થઈ શકે છે.. શાશ્વત આયુર્વેદ
અનિદ્રા, તણાવ, ચીડીયાપાનું, માનસિક બિમારી તથા ખરતા વાળ માટે શિર માલિસ/શિરોધારા જેવી પંચકર્મ દ્વારા સારવાર...શાશ્વત આયુર્વેદ
Click here to claim your Sponsored Listing.
Telephone
Website
Address
F-10, 11, Varniraj Complex, Vraj Chowk Road, Sarthana Jakatnaka
Surat
395006