Pooja Ayurveda & Naturopathy Center

Pooja Ayurveda & Naturopathy Center

Share

We bring to you Ayurvedic solution for all the problems in different ways. Our center gives additive

16/03/2023

શું તમને પણ કમરનો દુખાવો વારંવાર તકલીફ આપે છે અને ઘણી દવા અને સારવાર લીધા પછી પણ કોઈ ફરક નથી પડતો!! તો કટી બસ્તી આ સમસ્યા માટે ખૂબ ઉપયોગી ટ્રીટમેન્ટ છે.

માટે આજે જ પૂજા આયુર્વેદાનો સંપર્ક કરો.
📞+91 82380 79151

27/02/2023

આ ટ્રીટમેન્ટનું નામ છે અભ્યંગ, જેમાં માત્ર શરીરની માલિશથી અનિંદ્રા, વાતનાં રોગો તેમજ શરીનાં દુખાવાથી રાહત મેળવી શકાય છે.

આ ઉપરાંત શારીરિક અને માનસિક શાંતિ પણ મળે છે અને સાથે ત્વચાને કોમળ પણ બનાવે છે.

માટે આજે જ પૂજા આયુર્વેદાનો સંપર્ક કરો.
📞+91 82380 79151

Want your business to be the top-listed Beauty Salon in Surat?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


104, Helios Infra, Near Galaxy Circle, Green City Road, Pal Adajan
Surat
394510